Powered by Blogger.

વિકલાંગતા એ સફળતાને માટે બાધા નથી.


આમને મળો : આમને માટે વિકલાંગતા એ સફળતાને માટે બાધા નથી. 





એમણે દુનિયાને સાબિત કરી દીધું છે કે વિકલાંગતા એ સફળતા માટે એક બાધા રૂપ નથી! પોતાના બે સ્વસ્થ હથિયાર (હાથ) વગર, એણે પગો ને હાથો માં પરિવર્તિત કર્યું છે. એણે બીએ, એમએ (ઇકોનોમિક્સ) અને બીએડ પાસ કરી છે.

મળો લાલકૃષ્ણ અરુણ કુમાર ને જે પોતાના બન્ને હાથ ગુમાવી ચુક્યા છે. એમના માતા પિતા માધવ રાવ અને જયશ્રી બન્ને ખાનગી સ્કૂલો માં કામ કરી એમને ઘોર ગરીબી ને લીધે કૃત્રિમ અંગ અપાવવામાં અસમર્થ હતા. ભણતર માં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે અરુણે પગેથી લખી પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું.

હવે પગે થી અરુણ પોતાનું રોજ-દરોજ નું કામકાજ સારી રીતે કરી શકે છે અને એટલુજ નહિ એતો ક્રિકેટ, શતરંજ (CHESS) અને કેરમ પણ રમી શકે છે.

અરુણ સરકારી પ્રાથમિક શાળા કટ્ટા કરીમ નગર, રામપુર માં શિક્ષણ સ્વયંસેવક રીતે કામ કરે છે અને ટ્યુશન પણ કરાવે છે. એ ફક્ત પગે થી બ્લેક બોર્ડ પર લખી પોતાના વિદ્યાર્થીઓની પ્રશંષા જીતે છે.

અરુણ પોતાના પગેથી મોબાઈલ ફોન નો ઉપયોગ પણ કરે છે.

અરુણ નું કહેવું છે કે એને કોઈ પસ્તાવો નથી, "હું એક શિક્ષણ સ્વયંસેવક તરીકે સરકારી સ્કૂલો માં ગરીબ વિદ્યાર્થીઓ ને ભણાવી બહુ ખુશ છું."

એક હિન્દી કહેવત યાદ આવે છે કે 

"मंजिलें उन्हीको मिलती हैं,
            जिनके सपनों में जान होती है !
सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों,
            हौसलों से उड़ान होती है !!"

જો તમે પણ અરુણની આ હિંમતને સલામ કરતા હોય તો આ વાત ને વધુ માં વધુ SHARE કરો જેથી આપણા વચ્ચે રહેલા અપંગ કે બેસહારા લોકો પણ આવી હિંમત કરવાની હિંમત કરે અને સંકોચાય નહિ... અભાર. 

0 comments:

Post a Comment

મીઠા ટહુકા વાંચો